બ્લોગ્સ

રાખીએ સરલતા...
જૂન 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

રાખીએ સરલતા...

એક વખત શ્રીહરિ લોયા ગામમાં વિરાજમાન હતા. ત્યાં ધોળકા ગામનાં વણિક જ્ઞાતિનાં એક બાઈ હરિભક્ત શ્રીહરિ માટે ભાવથી શ્વેત અંગરખું લાવ્યાં હતાં. તેમણે આગ્રહ કરીને તે અંગરખું શ્રીહરિને પહેરાવ્યું. પછી તેમણે શ્

શ્રદ્ધા

વિશ્વાસ

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૬
મે 06,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૬

શ્રીહરિનું ચિંતન સતત થતું રહે તે માટે બે બાબત અતિ આવશ્યક છે - જરૂરિયાત અને પ્રીતિ (૧) જરૂરિયાત, ખપ, શ્રદ્ધા : જો ભડભડતી ભૂખ લાગી હોય તો ભોજનને સંભારવું પડતું નથી; સાંભર્યા જ કરે છે. પ્રાણ નીકળી જાય એવ

મહિમા

શ્રદ્ધા

ધ્યાન

વધુ વાંચો
શ્રદ્ધા
માર્ચ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શ્રદ્ધા

એક તપસ્વી આંબલીના ઝાડ નીચે ભગવાનનાં દર્શન માટે તપ કરતો હતો. આ તપસ્વી ઝાડનાં પાંદડાં ખાય અને ઝાડને પ્રદક્ષિણા કરે. આમ ફરવાથી તે ઝાડને ફરતે હાથ ઊંડા ખાડા પડી ગયેલા. પછી નારદજી વૈકુંઠમાં ગયા અને ભગવાનને

મુમુક્ષુતા

નિષ્ઠા

શ્રદ્ધા

વધુ વાંચો
નામ-સ્મરણથી શ્રીહરિનો સાક્ષાત્કાર
ઑક્ટોબર 15,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

નામ-સ્મરણથી શ્રીહરિનો સાક્ષાત્કાર

વહાલા ભક્તો ! આધારાનંદ સ્વામી કૃત શ્રીહરિચરિત્રામૃતસાગર પૂર-૧૫ તરંગ-૯૯માં એક વાત આવે છે. ગઢપુરથી એક વખત મહારાજે શુકમુનિ પાસે સંતો-હરિભક્તો પ્રતિ એક પત્ર લખાવ્યો હતો. એમાં એકાદશીનું જાગરણ કેમ કરવું ? એ

સ્મરણ

શ્રદ્ધા

વિશ્વાસ

વધુ વાંચો
ક્થામૃતમ - હરિસ્મરણમાં શ્રદ્ધા
ઑગસ્ટ 01,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ક્થામૃતમ - હરિસ્મરણમાં શ્રદ્ધા

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૮/૦૩/૨૦૨૩ બુધવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... વહાલા ભક્તો ! સ્મરણ કરવામાં શ્રદ્ધા ટકી રહે અને વધતી જ રહે એને માટે એક ગુરુ-શિષ્

સ્મરણ

શ્રદ્ધા

વધુ વાંચો
નવો ભાવ...નવી શ્રદ્ધા...
જુલાઈ 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

નવો ભાવ...નવી શ્રદ્ધા...

શ્રીકૃષ્ણ ભગવાન દુર્યોધનના મેવા ત્યજીને વિદુરની ભાજી જમ્યા; રામચંદ્ર ભગવાને પ્રેમી શબરીનાં એઠાં બોર ખાધાં; ભાડેર ગામમાં પાતળભાઈનાં ઘરનાએ શ્રીજીમહારાજને ભૂલથી પણ પ્રેમથી, દૂધને બદલે છાશ આપી અને તે સાકર

ભાવના

શ્રદ્ધા

વધુ વાંચો
દિવ્ય કમાણી
સપ્ટેમ્બર 01,2020
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

દિવ્ય કમાણી

શ્રીહરિનો એક અચળ સિદ્ધાંત છે. કોઈ તેમને કાંઈ પણ અર્પે તેનાથી અનંતગણું પાછું આપે છે. તેમાં પણ જો ભક્તના નિષ્કામભાવથી પ્રભુ અતિ રાજી થઈ જાય તો તેને અક્ષરધામનું અવિનાશી સુખ આપે છે. મહારાજની આ ઉદારતા કેવી

સમર્પણ

રાજીપો

શ્રદ્ધા

વધુ વાંચો