બ્લોગ્સ

ધ્યાન-સ્મરણ-૭
જૂન 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૭

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર
વધુ વાંચો
એ કોની ભૂલ !!
જૂન 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

એ કોની ભૂલ !!

કેટલાક યુવકો સત્સંગ-ગોષ્ઠી કર્યા બાદ મંદિરના પરિસરથી રીટર્ન ઘેર જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલ્યા જતાં તેમને એક કાગળ મળ્યો. કાગળના માલિકનું નામ-ઠામ હોય તો તેને પહોંચતું કરીએ; એ હેતુથી આગળ-પાછળ જોવા માંડ્ય
વધુ વાંચો
પામવું છે કે પસ્તાવું છે..?
જૂન 01,2026

પામવું છે કે પસ્તાવું છે..?

અક્ષય : ચાલો, વી વ્રત કરી લઈશું ? રાજુભાઈ : હા, હા, કેમ નહીં ? મિહિરભાઈ : ચાલો, આજે કોના ગુણો ગાઈને મહારાજને રાજી કરીશું ? હિરેન : હું કહું મિહિરભાઈ ? રોજે તો આપણે પાંચેય જણા અલગ-અલગ સંતો-ભક્તોના ગુણો
વધુ વાંચો
રાખીએ સરલતા...
જૂન 01,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

રાખીએ સરલતા...

એક વખત શ્રીહરિ લોયા ગામમાં વિરાજમાન હતા. ત્યાં ધોળકા ગામનાં વણિક જ્ઞાતિનાં એક બાઈ હરિભક્ત શ્રીહરિ માટે ભાવથી શ્વેત અંગરખું લાવ્યાં હતાં. તેમણે આગ્રહ કરીને તે અંગરખું શ્રીહરિને પહેરાવ્યું. પછી તેમણે શ્

શ્રદ્ધા

વિશ્વાસ

વધુ વાંચો
રાજી કરવા છે ?
મે 06,2026
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

રાજી કરવા છે ?

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો

રાજીપો

સમર્પણ

વધુ વાંચો
श्रद्धया प्राप्यते ब्रह्म
મે 06,2026
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

श्रद्धया प्राप्यते ब्रह्म

સૌરાષ્ટ્રમાં માંગરોળમાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયા રહેતા હતા એમને ઘરે શ્રીજીમહારાજ ઘણી વખત પધારેલા. એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજ

રક્ષા

કૃપા

દયા

વધુ વાંચો
ભક્તવત્સલ ભગવાન...
મે 06,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

ભક્તવત્સલ ભગવાન...

ધમડકાના રાયધણજીનાં બહેન જામબા અને ભાડેરના વાઘેલા પાતળભાઈની દીકરી રાજબા; આ બંને રામાનંદ સ્વામીનાં શિષ્યા હતાં. તેમનાં લગ્ન મૂળી નરેશ રામભાઈ પરમાર સાથે થયાં હતાં. આ બંને બાઈઓ અતિ પ્રેમી ભક્ત હતાં. જ્યાર
વધુ વાંચો
નગારું
મે 06,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

નગારું

મહાભારતના યુદ્ધના વિજય પછી પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરનો હસ્તિનાપુરની રાજગાદી પર રાજ્યાભિષેક થયો. મહારાજા બન્યા પછી યુધિષ્ઠિર રોજ જે કોઈ જરૂરિયાતમંદ આવે તેને દાન દેતા હતા; આ તેમનો નિત્યક્રમ હતો. રોજ ક

મનુષ્ય

આત્મભાવ

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૬
મે 06,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૬

શ્રીહરિનું ચિંતન સતત થતું રહે તે માટે બે બાબત અતિ આવશ્યક છે - જરૂરિયાત અને પ્રીતિ (૧) જરૂરિયાત, ખપ, શ્રદ્ધા : જો ભડભડતી ભૂખ લાગી હોય તો ભોજનને સંભારવું પડતું નથી; સાંભર્યા જ કરે છે. પ્રાણ નીકળી જાય એવ

મહિમા

શ્રદ્ધા

ધ્યાન

વધુ વાંચો
દેહભાવ હટાવો, બ્રહ્મભાવ લાવો...
મે 06,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

દેહભાવ હટાવો, બ્રહ્મભાવ લાવો...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન વહાલા ભક્તો ! આપણે બધા ભગવાનને મળવા નીકળ્યા છીએ. આપણે ભગવાનનું કામ છે. એ

સ્મરણ

વધુ વાંચો
ધીરજ
મે 06,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધીરજ

ધૈર્ય તે નબળાઈ નથી,  પણ શક્તિ છે  મહાન; જે સહુ પાસે હોતી નથી, ખાસ કેળવજો જ્ઞાન...૦૧ સંયમ   જે  રાખે   તેને,  હરાવી  શકે  ન  કોય; જ્ઞાન આ દુનિયામાં સદા, એની જ જીત હોય...૦૨ ધીરજ  અને  સંયમ  તે, સહુ  તકલ

માનસિંહ

વધુ વાંચો
શૂળીનું દુ:ખ કાંટે મટાડ્યું...
મે 06,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

શૂળીનું દુ:ખ કાંટે મટાડ્યું...

ભગવાન શ્રીસ્વામિનારાયણે તેમના ભક્તોની રક્ષા કરી હોય તેવા અનેક પ્રસંગો છે. જેમાં મહારાજની કરુણા અને ભક્તો પ્રત્યેનો વાત્સલ્યભાવ જોવા મળે છે. જેમ માતા પોતાના બાળકની રક્ષા કરે છે, તેમ ભગવાન હંમેશાં પોતાન

માનસિંહ

વધુ વાંચો