બ્લોગ્સ

ઐશ્વર્યનો અપચો અને ખપની બલિહારી
માર્ચ 01,2025
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

ઐશ્વર્યનો અપચો અને ખપની બલિહારી

વહાલા ભક્તો ! ભગવાને આપણને મનુષ્યદેહ આપ્યો, આવો સત્સંગ આપ્યો, સારા વિચારો આપે છે, આપણા દેહનું ભરણપોષણ કરે છે, આપણા યોગક્ષેમનું વહન કરે. અરે ! એક સમયે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં બિરાજમા

કર્તાહર્તા

નિર્માનીપણું

સર્વોપરી

વધુ વાંચો
વાહ ! પ્રભુ ! શું તમારું કર્તૃત્વ !
માર્ચ 01,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વાહ ! પ્રભુ ! શું તમારું કર્તૃત્વ !

દેહાભિમાનના કારણે આપણને અવારનવાર એમ થાય કે મેં આ કામ સરસ કર્યું, મારી બુદ્ધિ-શક્તિથી કર્યું, આના માટે કર્યું, પેલા માટે કર્યું, અહીં કર્યું, ત્યાં કર્યું વગેરે; પરંતુ વાસ્તવિકતા શું છે, તે સમજાવતાં વ્

કર્તાહર્તા

સર્વોપરી

વધુ વાંચો
કથામૃતમ - પ્રભુ વિના આપણું કોઈ નથી
એપ્રિલ 01,2023
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

કથામૃતમ - પ્રભુ વિના આપણું કોઈ નથી

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... વહાલા ભક્તો ! આપણા વેદો, ઉપનિષદો અને પુરાણો આપણને સતત એવી યાદી આપે છે કે, હે આત્

કર્તાહર્તા

વધુ વાંચો
વિશ્વાસની તાકાત
ઑક્ટોબર 01,2020
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

વિશ્વાસની તાકાત

વહાલા ભક્તો ! વિશ્વાસ એ આધ્યાત્મક માર્ગનો પ્રાણ છે. જેને ભગવાનમાં વિશ્વાસ હોય તે કાયમ એવું જ બોલે કે, “મારો વાલો જે કાંઈ કરતા હશે એ ઠીક જ કરતા હશે. ભગવાન જ કરે છે, ભગવાન જ કરાવે છે કાં તો ભગવાન જ કરવા

વિશ્વાસ

કર્તાહર્તા

વધુ વાંચો