બ્લોગ્સ

Satsangna Garju Rahiye...
ડિસેમ્બર 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Satsangna Garju Rahiye...

STS નામની એક બહુ મોટી ટેક્સ્ટાઇલની કંપની હતી. આ કંપનીમાં કર્મચારીઓનો સ્ટાફ લગભગ ૧૬૦૦ જેટલો હતો. એક દિવસ અચાનક મોહિતભાઈએ કંપનીના ચીફ મેનેજર પાસે જઈ કહેવા માંડયું, સર ! મારો વિચાર બીજી એક કંપનીમાં જોડાવ

દાસત્વ

વધુ વાંચો
Buddhi...
ડિસેમ્બર 01,2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Buddhi...

એક રાજ્યમાં રાજાનો કુંવર અને કારભારી રાજાના વાંકમાં આવવાથી તે બંનેને રાજાએ દેશવટો આપ્યો. બે દિવસ સુધી રખડ્યા, પણ ખાવાનું કાંઈ મળ્યું નહીં. ભૂખ બહુ લાગેલી. સાંજ પડી ગઈ હતી. એક ઝાડ નીચે બન્નેએ આરામ કર્ય

બુદ્ધિ

દાસત્વ

વધુ વાંચો
Jivlen Rog : Asadvasna
ઑક્ટોબર 01,2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Jivlen Rog : Asadvasna

હા, આ બધી બાહ્ય બાબતો આપણામાં હોય તો તેને શત્રુ માનીને તેને સુધારાય; પરંતુ અન્ય વ્યક્તિમાં હોય ત્યારે તેને એકદમ સહજ લેવાય. કેમ જે, તેનેે લઈને કોઈનું કલ્યાણ ખોરંભાઈ જાય એવા મોટા આ ભયંકર દોષો કે સ્વભાવો

દિવ્યભાવ

દાસત્વ

અભાવ-અવગુણ

વધુ વાંચો
Shreshthno Sang Chhata Shreshth Prapti Kem Thati Nathi ???
એપ્રિલ 01,2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Shreshthno Sang Chhata Shreshth Prapti Kem Thati Nathi ???

ખનીજ ક્ષેત્રના એક અતિ અનુભવી વૈજ્ઞાનિક વિમલ સાહેબે તેના ત્રણ પરિચિતને જાણ કરી કે, આ જગ્યાએ આટલું ઊંડું ખોદી શોધવામાં આવે તો અતિ કિંમતી ધાતુ કે ઝવેરાત મળે એમ છે. પછી તે ત્રણમાંથી મનસ્વીભાઈ જેને તેને જણ

નિષ્ઠા

વિશ્વાસ

દાસત્વ

મુમુક્ષુતા

વધુ વાંચો
Anokhi Gift...
સપ્ટેમ્બર 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Anokhi Gift...

‘પપ્પા પપ્પા ! આજે સ્નેહલનો બર્થ ડે છે, તો આપણે એને શું ગીફ્ટ આપીશું ?’ ‘તું જ કહે ને બેટા ! એને શું પસંદ આવશે ?’ આલાપ થોડીવાર વિચારીને બોલવા લાગ્યો, ‘અં... આમ તો એને... પણ પપ્પા એક કામ કરીએ તો ! ગીફ્

નિર્માનીપણું

મુમુક્ષુતા

સમજણ

દાસત્વ

વધુ વાંચો
Motapno Mugat
ઑગસ્ટ 01,2023
શ્રી પંકજભાઈ ડી. પટેલ દ્વારા

Motapno Mugat

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા

અહંકાર

માન

નિર્માનીપણું

દાસત્વ

મોટપ

વધુ વાંચો
Anubhavni Athdaman
ઑગસ્ટ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Anubhavni Athdaman

છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લ

સ્વીકાર

માન

દાસત્વ

અહંકાર

વધુ વાંચો
Sorry...
જુલાઈ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sorry...

સોરી મહારાજ ! આજે હું જમતાં જમતાં આપને ભૂલી ગયો, ઉત્થાપનની માનસી ચૂકી ગયો, આપની આ આજ્ઞા મારાથી લોપાઈ ગઈ, પંચવિષયમાં હું લેવાઈ ગયો, આળસ-ગાફલાઈને લઈને ચાતુર્માસમાં લીધેલ નિયમ ન પાળી શક્યો. મારાથી આપના હ

નિર્માનીપણું

દાસત્વ

માફ કરો મહારાજ મુજને

વધુ વાંચો
Pandityam Nirvidya Balyen Tishthaset |
મે 01,2023
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Pandityam Nirvidya Balyen Tishthaset |

વહાલા ભક્તો, હૃદયમાં ઉત્તમ, સાચા અને દિવ્ય એવા શાંતિ અને સુખનો અનુભવ કરવો હોય તો એવી દૃષ્ટિ કેળવવી પડે કે, સૌ સંતો-ભક્તો અતિશય મહાન, દિવ્ય, બ્રહ્મરુપ અને ભગવાનના વ્હાલા લાગે. વળી આપણે આ સંતો-ભક્તો સાથ

દાસત્વ

નિર્માનીપણું

સરળપણું

વધુ વાંચો
Vakhanproof Raho
માર્ચ 02,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Vakhanproof Raho

આપણી કળા કે ગુણો આ સત્સંગમાં રાજીપો રળવામાં ઉપયોગી થાય એટલા જ કામના છે; બાકી જો સાવધાન ન રહીએ તો એ જ કળા આપણને અહંકારી બનાવી શકે છે. આપણા જ લૌકિક ગુણો ફાંસારૂપ બની આપણી અલૌકિકતાનો નાશ કરી નાંખે છે. અન

દાસત્વ

માન

અહંકાર

વધુ વાંચો
Garibi Talva Garib Raho
ઑક્ટોબર 01,2022
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Garibi Talva Garib Raho

એક વાતથી મારા જીવનમાં એવો જબરો વળાંક આવ્યો કે ન પૂછો વાત ! જ્યારથી આ વાત હૃદયમાં ઠસી ગઈ, ત્યારથી માન-અપમાનમાં પડતા લીસોટા નહિવત્ થઈ ગયા. આધ્યાત્મિક માર્ગ ના અનેક વિક્ષેપો મારા માર્ગમાંથી હટવા લાગ્યા.

દાસત્વ

વધુ વાંચો
Mahima-Divyabhav...
જાન્યુઆરી 01,2022
પ્રત્યક્ષસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Mahima-Divyabhav...

વહાલા ભક્તો ! સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાન પ્રસ્થાપિત આ સત્સંગ ખરેખર દિવ્ય છે. આ તો મુક્તોનો મેળાવડો છે. સદ્.શ્રીઆધારાનંદ સ્વામીએ શ્રીહરિચરિત્રામૃતસાગર મહાગ્રંથમાં સત્સંગની દિવ્યતાની ખૂબ વાતો લખે

અભાવ-અવગુણ-દ્રોહ વિષેનાં

દિવ્યભાવ

દાસત્વ

મહિમા

વધુ વાંચો